ધારી,
કોરોના વાઇરસ મા મુંબઈ થી વતન આવેલા ૧૩૦ લોકો ને કોરોન્ટાઈન કરવામાં આવ્યું. આ સમયે કોરોંટાઈન કરેલ લોકોને જમવાની વ્યવસ્થા ધારીનાં આગેવાનો દ્વારા કરવામાં આવ્યું.
જેમાં જીતુભાઈ જોષી, અતુલભાઈ કાનાણી, મુકેશભાઈ રૂપારેલ, જીગ્નેશગીરી ગોસાઈ, જીતુભાઈ પાઘડાલ દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટર : સંજય વાળા, ધારી